Archive for the ‘મિલાપ’ Tag
જાણવા જેવું – મનુષ્યલોકના છ સુખ
आरोग्यमानृण्यमविप्रवासः सद्भिर्मनुष्यैः सह संप्रयोगः।
स्वप्रत्यया वृत्तिरभीतवासः षट् जीवलोकस्य सुखानि राजन् ।। ९६
— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ)
વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં કહે છે:
મનુષ્ય લોકના છ સુખ આ પ્રમાણે છે :
- નીરોગી રહેવું
- કોઈના ઋણી ના હોવું
- પરદેશમાં સ્થાઈ ના હોવું
- સારા લોકો સાથે મિલાપ રાખવો
- પોતાની વૃત્તિ અને પસંદથી જીવન નિર્વાહ કરવો
- નીડર બની જીવવું