Archive for the ‘મિલાપ’ Tag

જાણવા જેવું – મનુષ્યલોકના છ સુખ

आरोग्यमानृण्यमविप्रवासः सद्भिर्मनुष्यैः सह संप्रयोगः।
स्वप्रत्यया वृत्तिरभीतवासः षट् जीवलोकस्य सुखानि राजन् ।। ९६

— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૩૩ અધ્યાય (વિદુર નીતિ)

વિદુરજી ધ્રુતરાષ્ટ્રને આ શ્લોકમાં  કહે છે:

મનુષ્ય લોકના છ સુખ આ પ્રમાણે છે :

  • નીરોગી રહેવું
  • કોઈના ઋણી ના હોવું
  • પરદેશમાં સ્થાઈ ના હોવું
  • સારા લોકો સાથે મિલાપ રાખવો
  • પોતાની વૃત્તિ અને પસંદથી જીવન નિર્વાહ કરવો
  • નીડર બની જીવવું