જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૫

દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે

प्रच्छन्नो वा प्रकाशो वा योगो योऽरिं प्रबाधते।
तद्वै शस्त्रं शस्त्रविदां न शस्त्रं छेदनं स्मृतम्।।

— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧

અર્થાત – ગુપ્ત કે પ્રગટ , જે ઉપાયથી શત્રુને સકંટમાં નાખી દે , એ શસ્ત્રજ્ઞ પુરૂષોનું શસ્ત્ર છે. માત્ર કાપવા વાળા શસ્ત્રો જ શસ્ત્રો નથી